Thursday, May 13, 2010

વિધિના વિધાન પર વિશ્વાસ રાખો...

વિધિના વિધાન પર વિશ્વાસ રાખો અને તમારાં કર્મ કરતાં રહો. ફળ અવશ્ય મળશે.




Put trust on god methodદરેક પળે ઘટે છે એ શું છે? પળે પળે વધે છે એ શું છે? ક્યારેક વધે ક્યારેક ઘટે એ શું છે? ન ઘટે ન વધે એ શું છે? ઉંમર દરેક પળે ઘટે છે. રોજ સૂર્ય આપણી ઉમરનો થોડો ભાગ લઇને અસ્ત થાય છે. લોભ પળ-પળ વધે છે, લાભનું ચિંતન લોભ બની જાય છે. મન ક્યારેક ઘટે, ક્યારેક વધે છે. મન સંકલ્પ-વિકલ્પવાળું છે, જે ન ક્યારેય ઘટે છે, ન વધે છે. વિધિના વિધાન પર વિશ્વાસ રાખો અને તમારાં કર્મ કરતાં રહો. ફળ અવશ્ય મળશે.

No comments: