Sunday, January 30, 2011

જૈન ધર્મમાં તીર્થંકર..

જૈન ધર્મમાં જે ‘જિનો’ કે મહાત્માઓને તીર્થંકર કહેવમાં આવે છે, જેઓ આ સંસારના અસંખ્ય જીવોના તારણહાર બન્યા છે. કિનારાને તીર્થ કહેવાય છે. ધર્મરુપી તીર્થના પાલનકર્તા તીર્થંકર કહેવાય છે. જૈન ધર્મના તીર્થંકરો આ પ્રમાણે છે:

1. શ્રી ઋષભ દેવ
2. શ્રી અજિતનાથ
3. શ્રી સંભવનાથ
4. શ્રી અભિનંદન
5. શ્રી સુમતિનાથ
6. શ્રી પદમપ્રભુ
7. શ્રી પાશ્વનાથ
8. શ્રી ચંદ્રપ્રભ
9. શ્રી પુષ્પદંત
10. શ્રી શીતલનાથ
11. શ્રી શ્રેયાંસનાથ
12. શ્રી વાસુપૂજ્ય
13. શ્રી વિમલનાથ
14. શ્રી અનંતનાથ
15. શ્રી ધર્મનાથ
16. શ્રી શાંતિનાથ
17. શ્રી કુન્થુનાથ
18. શ્રી અરહનાથ
19. શ્રી મલ્લીનાથ
20. શ્રી મુનિ સુવ્રત
21. શ્રી નિમિનાથ
22. શ્રી અરિષ્ટનેમિ
23. શ્રી પાશ્વનાથ
24. શ્રી મહાવીર સ્વામી

No comments: