
-પૂજા ઘરના અગ્નિ ખૂણામાં પૂજા કરો.
-ઉતર-પૂર્વમાં લાકડાનું મંદિર રાખો જેની નીચે ગોળ પાયા હોય.
-લાકડાના મંદિરને દિવાલ સાથે ચોટાડીને ન રાખો.
-બને ત્યાં સુધી પથ્થરની મૂ્ર્તિ ન રાખવી, વજન વધી જશે.
-ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલી ખાટ ના હોવી જોઈએ,અને તૂટેલા વાસણમાં ખાવાનું પણ ના ખાવું જોઈએ. તેનાથી દરિદ્રતા વધે છે.
-ઘરના દરવાજા પર ઉતર દિશા તરફ અષ્ટકોણીય અરીસો લગાવો.
-ઉતર-પૂર્વ ભાગમાં દીવો કરવો ઘાતક સિદ્ધ થઈ શકે છે. આ ખૂણામાં હવન કરવાથી વેપારમાં નુકશાન થવાની શકયતા રહે છે.
No comments:
Post a Comment