Monday, January 31, 2011

તો ઘરમાં નહીં રહે દરિદ્રતા..






જો તમારા ઘરમાં પૈસા નથી ટકતા. પૈસા જેટલી તેજી સાથે આવે છે એથી વધુ તેજી સાથે ખર્ચ થઈ જાય છે એટલે કે આમદાની અઠ્ઠની ઔર ખર્ચા રૂપૈયા જેવી હાલત છે તો ઘરમાં દરિદ્રતા હોવાના ઘણા કારણો હોય શકે છે.તેમાંનું એક કારણ છે અમુક નાની-નાની વાતોનું ધ્યાન ન રાખવું.

-પૂજા ઘરના અગ્નિ ખૂણામાં પૂજા કરો.

-ઉતર-પૂર્વમાં લાકડાનું મંદિર રાખો જેની નીચે ગોળ પાયા હોય.

-લાકડાના મંદિરને દિવાલ સાથે ચોટાડીને ન રાખો.

-બને ત્યાં સુધી પથ્થરની મૂ્ર્તિ ન રાખવી, વજન વધી જશે.

-ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલી ખાટ ના હોવી જોઈએ,અને તૂટેલા વાસણમાં ખાવાનું પણ ના ખાવું જોઈએ. તેનાથી દરિદ્રતા વધે છે.

-ઘરના દરવાજા પર ઉતર દિશા તરફ અષ્ટકોણીય અરીસો લગાવો.

-ઉતર-પૂર્વ ભાગમાં દીવો કરવો ઘાતક સિદ્ધ થઈ શકે છે. આ ખૂણામાં હવન કરવાથી વેપારમાં નુકશાન થવાની શકયતા રહે છે.

No comments: